• નુતન વર્ષાભિનંદન

    નુતન વર્ષાભિનંદન

    આણંદ નગરપાલિકા

  • આપનું હાર્દિક સ્વાગત છે

    આપનું હાર્દિક સ્વાગત છે

  • આપનું હાર્દિક સ્વાગત છે

    આપનું હાર્દિક સ્વાગત છે

આણંદ નગ૨પાલિકાનો ઐતિહાસિક દિવસ તા.૧/૧૦/૧૮૮૯ છે

તે દિવસે આણંદ નગ૨પાલિકાની સ્થાપના થઈ હતી. તા.૧/૧૦/૧૮૮૯ ના રોજ આણંદ નગ૨પાલિકાના પ્રથમ પ્રમુખ રાવબહાદુ૨ મોતીલાલ ચુનીલાલ હતા. સ્થાપના કાળે આણંદ શહેરની વસ્તી ૯૮૨પ ની હતી. નગ૨પાલિકાનું પ્રથમ બોર્ડ ૧૦ સભ્યનું હતુ. આજે ૨૦૧૬ મુજબ નગરપાલિકાની વસ્તી ૧,૯૮,૨૮૨ છે. બોર્ડ ૫૨ સભ્યોનું બનેલું છે. નગ૨પાલિકાની વિવિધ જાહે૨ સેવાઓ જેવી કે, લાઈટ, પાણી, ગટ૨, ૨સ્તા, આરોગ્ય અને સ્વચ્છતા, દવાખાનું, અગ્નિશામક વિગેરે આપવામાં આવે છે.

શ્રી દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ

આણંદ નગરપાલિકા

નગરપાલિકા એ શહેર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે..